tag:blogger.com,1999:blog-8934202402099346760.post6482878238972357035..comments2024-03-02T08:14:25.092+05:30Comments on Frankly Speaking: લ કોર્બુઝિયર : કોંક્રિટની કવિતાઓ સર્જનારો 'નાઝી'Vishal Shahhttp://www.blogger.com/profile/10466788131648641945noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-8934202402099346760.post-75837664693587489162015-05-19T16:59:55.109+05:302015-05-19T16:59:55.109+05:30દરેક માણસના વ્યક્તિત્વના વિવિધ પાંસા હોય છે, બે પા...દરેક માણસના વ્યક્તિત્વના વિવિધ પાંસા હોય છે, બે પાંસા વચ્ચે વિરોધાભાસ પણ હોય છે. સર્જકનું મૂલ્યાંકન તેના સર્જનથી જ થવું જોઇએ. સર્જન-કૃતિ સાથે સંમત થનારો માણસ સર્જકના અંગતજીવન સાથે સંમત હોય કે તેના અંગત જીવનનો ચાહક કે વિચારોનો અનુયાયી હોય તે જરૂરી નથી. અંગત જીવન વચ્ચે વિરોધાભાસ તો બધે જ જોવા મળે છે. રામાયણનો વિલન રાવણ શિવનો પરમ ભક્ત હતો અને તેણે રચેલું શિવતાંડવ સ્રોત્ર તેની ભક્તિની પરાકાષ્ઠા SANDEEP KANANIhttps://www.blogger.com/profile/11689425770818750693noreply@blogger.com